News18 Gujarati Updated: August 11, 2020, 8:27 PM IST

પ્રતિકાત્મક તસવીર
આજે એક જ દિવસમાં 41,667 ટેસ્ટ કરવામાં આવ્યા, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા
- News18 Gujarati
- Last Updated: August 11, 2020, 8:27 PM IST
રાજ્યમાં 11મી ઑગસ્ટે કોરોના વાયરસના 1118 નવા કેસ પોઝિટિવ (11 august Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1140 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 73238એ પહોંચી ગયો છે.
દરમિયાન પાછલા 24 કલાકમાં સુરતમાં 236, અમદાવાદમાં 150. વડોદરામાં 111, રાજકોટમાં 87, જામનગરમાં 44, ભરૂચમાં 40, ભાવનગરમાં 55, પંચમહાલમાં 35, અમરેલીમાં 30, મહેસાણામાં 29, ગીરસોમનાથમાં 28, મોરબીમાં 27, કચ્છમાં 23, દાહોદમાં 2, વલસાડમાં 22, ગાંધીનગરમાં 30. ખેડામાં 17, જૂનાગઢમાં 19, સુરેન્દ્રનગરમાં 15, પાટણમાં 14, આણંદમાં 10
આ પણ વાંચો : પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીની તબિતયત નાજૂક, આર્મી હૉસ્પિટલે આપી જાણકારી મહીસાગરમાં 11, નવસારીમાં 10, બોટાદ-નર્મદામાં 9-9, સાબરકાંઠામાં 8, દેવભૂમિ દ્વારકામાં 7, બનાસકાંઠામાં 6, છોટાઉદેપુરમાં 4, પોરબંદરમાં 4, તાપીમાં 4, અરવલ્લીમાં 3 મળીને કુલ 1118 પોઝિટિવ કેસ નોંધાયા છે.
24 કલાક દરમિયાન રાજ્યમાં સુરતમાં 10, રાજકોટમાં 4, અમદાવાદમાં 3, પાટણમાં 2, વડોદરામાં 2, ભાવનગરમાં 1, વલસાડમાં 1 કુલ 23 મોત થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં મોતનો આંકડો 2697 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 14125 એક્ટિવ કેસ છે, આ પૈકીના 79 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે અત્યારસુધીમાં 56416 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.આ પણ વાંચો : અમદાવાદ : 1 Km રોડમાં 51 ખાડા, તંત્રની લાલિયાવાડીની ચાડી ખાતી તસવીરો
રશિયાએ રસી શોધી
દરમિયાન પાછલા 24 કલાકમાં સુરતમાં 236, અમદાવાદમાં 150. વડોદરામાં 111, રાજકોટમાં 87, જામનગરમાં 44, ભરૂચમાં 40, ભાવનગરમાં 55, પંચમહાલમાં 35, અમરેલીમાં 30, મહેસાણામાં 29, ગીરસોમનાથમાં 28, મોરબીમાં 27, કચ્છમાં 23, દાહોદમાં 2, વલસાડમાં 22, ગાંધીનગરમાં 30. ખેડામાં 17, જૂનાગઢમાં 19, સુરેન્દ્રનગરમાં 15, પાટણમાં 14, આણંદમાં 10
આ પણ વાંચો : પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીની તબિતયત નાજૂક, આર્મી હૉસ્પિટલે આપી જાણકારી
24 કલાક દરમિયાન રાજ્યમાં સુરતમાં 10, રાજકોટમાં 4, અમદાવાદમાં 3, પાટણમાં 2, વડોદરામાં 2, ભાવનગરમાં 1, વલસાડમાં 1 કુલ 23 મોત થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં મોતનો આંકડો 2697 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 14125 એક્ટિવ કેસ છે, આ પૈકીના 79 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે અત્યારસુધીમાં 56416 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.આ પણ વાંચો : અમદાવાદ : 1 Km રોડમાં 51 ખાડા, તંત્રની લાલિયાવાડીની ચાડી ખાતી તસવીરો
રશિયાએ રસી શોધી
શિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિને (Russian President Vladimir Putin)મંગળવારે જાહેરાત કરી કે દેશમાં તૈયાર કરેલી કોરોના વાયરસની (world’s first coronavirus vaccine)વેક્સીનને હેલ્થ મિનિસ્ટ્રીની મંજૂરી મળી ગઈ છે. પુતિને જણાવ્યું કે આ વેક્સીન (Covid-19 Vaccine)નો ડોઝ તેમની પુત્રીને પહેલા જ લગાવવામાં આવ્યો છે. જોકે તેમણે સ્પષ્ટ નથી કર્યું કે તેમણે પોતે વેક્સીન લીધી છે કે નહીં. આ સાથે જ રશિયાએ દાવો કર્યો છે કે દુનિયાના 20 દેશમાંથી રશિયાને આ વેક્સીનના એક અબજ ડોઝ બનાવવાનો ઑર્ડર પણ મળ્યો છે.